Talati Practice MCQ Part - 6
મૃચ્છકટિકમના લેખક કોણ છે ?

કાલિદાસ
અમરસિંહ
શુદ્રક
વિશાખાદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

બૅક્ટેરિયા
લેશ્માનિયા
ટ્રિપેનોસોમા
એસ્કેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થાય છે. તો તે લીપ વર્ષ પુરુ ક્યારે થાય ?

મંગળવાર
સોમવાર
ગુરુવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP