Talati Practice MCQ Part - 2
‘આંધળાનું ગાડુ’ કોની કૃતિ છે ?

ચિનુ મોદી
ઉમાશંકર જોષી
જુગતરામ દવે
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

તેરમી સદી
દસમી સદી
બારમી સદી
અગિયારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્રીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ?

ઉટકમંડ
ચંદીગઢ
દહેરાદૂન
મસુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

એન્થ્રેસાઈટ
લિગ્નાઈટ
બીટ્યુમીન
ધુમાડીયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP