Talati Practice MCQ Part - 2
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

શાંતિલાલ ઝવેરી
એચ. એમ. પટેલ
સરદાર પટેલ
ભુલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

કવિ કાન્ત
ગૌરીશંકર જોષી
મહાદેવ દેસાઈ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
સુશ્રુત
નાગાર્જુન
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP