Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ઝારખંડ
(b) ત્રીપુરા
(c) સિક્કીમ
(d) ઉત્તરાખંડ
(1) ગેંગટોક
(2) અગરતલા
(3) દેહરાદુન
(4) રાંચી

a-2, b-3, c-4, d-1
b-1, a-3, c-4, d-2
a-4, b-3, d-1, c-2
d-3, c-1, a-4, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP