GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? 1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો. 2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો. 3. સતી પ્રથા પ્રચલિત હતી. 4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના ટિપ્પણી (Tippani) નૃત્ય વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન સત્ય છે ? 1. ટિપ્પણી નૃત્યએ માટલા નૃત્ય તરીકે જાણીતું છે. 2. અસલમાં (originally) આ નૃત્યમાં ગુજરાતની કોળી સ્ત્રીઓ દ્વારા નિપૂણતા પ્રાપ્ત કરવામાં આવી હતી. 3. ઢોલ, મરીનારા (Marinara), શહેનાઈ, ડમરૂ, તબલા, નગારા, ઘડાના નગારા (Pot drum), અથડાવીને વગાડવાનું સાધન (percussion) તથા એકતારો એ આ નૃત્ય સાથે સંકળાયેલા વાજીંત્રો છે. 4. સ્ત્રી કલાકારો પોશાકમાં ચળકતી વ્યાપક રંગીન કિનાર અને ચૂસ્ત બાંયો ધરાવતો ટૂંકો કોટ કે જે કેડીયા તરીકે ઓળખાય છે તે પહેરે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.