GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ?
GSSSB Bin Sachivalay Mock Test 1
કલકત્તામાં 1774 માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી તેના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલીજા ઈમ્પે હતા અને અન્ય ત્રણ ન્યાયાધીશ હતા જેમાંથી નીચે પૈકી કોણ ન હતું ?