Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

છેલભાઈ દવે
હરિહર ખંભોળજા
અમૃતલાલ યાજ્ઞિક
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે.

અનુવંશ
સ્થળાંતર
ઉત્ક્રાંતિ
ફલનક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ?

કુંતી
સુભદ્રા
ગાંધારી
માદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે.

રૂ.6300
રૂા.6440
રૂા.6620
રૂા.6880

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP