Talati Practice MCQ Part - 4
કોઈ વસ્તુને 20% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને 25% નફા સાથે વેચવામાં આવે તો 35 રૂ. વધુ મળે છે તો વસ્તુનું મુલ્ય શોધો.

650
800
700
750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફામાં થયેલ છે ?

અજંતાની
ઈલોરાની
એલીફન્ટાની
બાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ?

22 માર્ચ
23 માર્ચ
25 માર્ચ
24 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
શણમુખમ શેટ્ટી
K.C.નિયોગી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP