GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

ન્હાનાલાલ
કવિ બોટાદકર
કલાપી
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ?

ઝીણાભાઈ દેસાઈ
મનુભાઈ પંચોળી
એક પણ નહીં
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP