GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
જી.વી.કે.રાવ સમિતિ
એલ. એમ. સિંઘવી સમિતિ
અશોક મહીડા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.

દિવાન પરિવાર
કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર
અચરતલાલ ગીરધરલાલ પરિવાર
તાંબ્વેકર પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP