કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

સરૈઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું હતું.
એક પણ નહીં
GIDC નાં વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે.
24 નવેમ્બર : લચિત દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં લોન્ચ થયેલી INS વાગીરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ કયા વિધાનો સાચા છે ?
1. તેનું નિર્માણ ફાન્સની સહાયથી થયું છે.
2. તેનું નિર્માણ ભારતના 'મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ'માં થયું છે.

1 અને 2
ફક્ત 1
ફક્ત 2
બેમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
અમૃત મિશન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP