Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ? જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય બધાજ સંજોગોમાં (A), (B) અને (C) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ – પુણે દિલ્લી – મુંબઈ દિલ્લી – અમદાવાદ મુંબઈ – ઠાણે મુંબઈ – પુણે દિલ્લી – મુંબઈ દિલ્લી – અમદાવાદ મુંબઈ – ઠાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 32 અનુચ્છેદ 154 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 અનુચ્છેદ 32 અનુચ્છેદ 154 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન : દિવાલ : દેશ : ? સરહદ સમુદ્ર રાજ્ય સૈન્ય સરહદ સમુદ્ર રાજ્ય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? નારદ વિષ્ણુ બ્રહ્મા નટરાજ નારદ વિષ્ણુ બ્રહ્મા નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ એની બીસેંટ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ એની બીસેંટ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP