સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

વેંકટરામન રાધાકૃષ્ણન
સી. વી. રામન
બિરબલ સાહની
એસ. ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ?

વર્ગીકરણવિદ્યા
ઉત્ક્રાંતિવિદ્યા
જનીનવિદ્યા
સજૈવવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP