Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

કાકા કાલેલકર
હરીન્દ્ર દવે
જયંતિ દલાલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોં સાફ કરવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

કેલ્શિયમ ઓક્ઝેલેટ
પોટેશિયમ પરમેંગેનેટ
કેલ્શિયમ કાર્બોનેટ
ઝિંક ફોસ્ફાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
સ્વભાવનું ઓસડ નહિ
પડી ટેવ ન ટળે
ધીરજના ફળ મીઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હ્યુ-એન-ત્સાંગ ચીની મુસાફર કયા રાજાના સમયમાં ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા ?

ધ્રુવસેન
ધ્રુવસેન બીજો
ધરસેન ચોથો
ધરસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP