Talati Practice MCQ Part - 2
જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ?

દેવપાલ
ધર્મપાલ
વિજયસેન
લક્ષ્મણસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહાકવિ ભાસ
ભરતમુનિ
કાલિદાસ
કવિ ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

40%
44%
20%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP