Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
કાકા કાલેલકર
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'બુલબુલ' કોનું તખલ્લુસ છે ?

કેશવહર્ષદ ધ્રુવ
ડાહ્યાભાઈ દેરાસરી
હરીશંકર દવે
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
ગુજરાત
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP