Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોષી
કાકા કાલેલકર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
મહેન્દ્રસિંહ ધોની
ગૌતમ ગંભીર
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

નંદશંકર મહેતા
ચુનીલાલ શાહ
ચંદ્રકાન્ત બક્ષી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

પ્રેમ થવો
આદર્ય અધૂરા રહેવા
એકનું કરેલું બીજાને નડવું
સ્વકર્મનું ફળ મળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP