ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

ચૌધરી ચરણસિંહ
અટલબિહારી વાજપેય
મોરારજીભાઈ દેસાઈ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ.
ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ‌.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP