ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

મંડળીને દંડ કરવાનું
સરકાર હસ્તક લેવાનું
એક પણ નહીં
ફડચામાં લઈ જવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
નીતિ આયોગ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP