ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

જે. બી. કૃપલાણી
બી. આર. આંબેડકર
અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન.નાણામંત્રી
માન.RBIના ગવર્નર
માન. રાષ્ટ્રપતિ
માન.વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સંસદીય સચિવ
મુખ્ય સચિવ શ્રી
સ્પીકર
મુખ્યપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP