Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

02 ઓક્ટોબર
26 સપ્ટેમ્બર
24 સપ્ટેમ્બર
24 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે.

ત્રિજ્યા
વ્યાસ
જીવા
વૃતખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

અવ્યયીભાવ સમાસ
બહુવ્રીહી સમાસ
દ્વિગુ સમાસ
કર્મધારય સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP