GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિજ્ઞાન
રાજકારણ
બાળમજૂરી
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

અષ્ટાંગહૃદય
પંચસિદ્ધાંતિકા
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

અરવિંદ પનગડીયા
નરેન્દ્ર મોદી
અમિત શાહ
પ્રણવ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP