GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સબલા યોજનાનો ઉદ્દેશ શું છે ?

કુપોષિત બાળાઓની સારવાર
માતાઓના કુપોષણને નાથવા
તરૂણીઓને તબીબી સલાહ
11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?

પ્રસાદ બ્રહ્મભટ્ટ
રમણલાલ સોની
ભોળાભાઈ પટેલ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP