Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એનાં એ ગામડાં
ગ્રામમાતા
હૃદય ત્રિપુટી
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ?

શબ્દાદીત
અવર્ણનીય
નિઃશબ્દ
નિર્વચનીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

વીર સાવરકર
મોહનલાલ પંડ્યા
સરદારસિંહ રાણા
શ્યામજી કૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP