Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% વધશે.
4% ઘટશે.
20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ?

ઓક્સિજન
નાઈટ્રોજન
ક્લોરિન
આર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

કાન્ત
દ્વિરેફ
શેષ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નિહારિકા એટલે :

આકાશમાંના નક્ષત્રો
આકાશગંગામાં દેખાતાં વાદળો
આકાશમાંના ગ્રહો
આકાશમાંનો તારાસમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP