Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.810
વિ.સં.813
વિ.સં.808
વિ.સં.802

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 370
અનુચ્છેદ 200
અનુચ્છેદ 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

એમીનોશીઆ
અસ્થામીનિયા
એનીમિયા
ન્યૂમોનીઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ?

ચિત્રદર્શનો
ચૂંદડી
જયાજયંત
વિશ્વગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP