Talati Practice MCQ Part - 8 ___ you work hard, ___ you achieve. When, more If will The much, the less The more, the more When, more If will The much, the less The more, the more ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ? વિ.સં.810 વિ.સં.813 વિ.સં.808 વિ.સં.802 વિ.સં.810 વિ.સં.813 વિ.સં.808 વિ.સં.802 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય. એમીનોશીઆ અસ્થામીનિયા એનીમિયા ન્યૂમોનીઆ એમીનોશીઆ અસ્થામીનિયા એનીમિયા ન્યૂમોનીઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ? ચિત્રદર્શનો ચૂંદડી જયાજયંત વિશ્વગીતા ચિત્રદર્શનો ચૂંદડી જયાજયંત વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP