Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 0.2 નો ઘન કેટલો થાય ? 0.8 0.008 0.04 0.08 0.8 0.008 0.04 0.08 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? રવિ શંકર પ્રસાદ ડૉ. હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની પ્રકાશ જાવડેકર રવિ શંકર પ્રસાદ ડૉ. હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? 1990 1981 1998 2003 1990 1981 1998 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા મનુભાઈ પંચોળી ભુરાભાઈ પટેલ નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી જન્માષ્ટમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? રૂઢિપ્રયોગ કહેવત કવિતા વિચારવિસ્તાર રૂઢિપ્રયોગ કહેવત કવિતા વિચારવિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP