Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પીતાંબર પટેલ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ?

કર્મધારય સમાસ
દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP