ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 5% 1% 10% 8% 5% 1% 10% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? સ્યદવદા પુનઃ જન્મ કર્મ એકાત્મની હયાતી સ્યદવદા પુનઃ જન્મ કર્મ એકાત્મની હયાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ બેન્ટિક વિલિયમ ક્લાઈવે વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ બેન્ટિક વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ? ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન વોઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? ખુદીરામ બોઝ બિસ્મિલ મદનલાલ ધિંગરા સુખદેવ ખુદીરામ બોઝ બિસ્મિલ મદનલાલ ધિંગરા સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP