ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

એમ.એચ‌. મેરીગોવડા
હરીશ અગ્રવાલ
વિશ્વનાથ ધનદેવ
એસ.પી. ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

મુંબઈ, ચેન્નઈ, કોલકાતા
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ
કોલકાતા, દિલ્હી, મુંબઈ
ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

16 સપ્ટેમ્બર
25 ઓક્ટોબર
16 ઓકટોબર
25 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'An introduction of the dream Land' ના લેખક કોણ છે ?

વિનાયક દામોદર સાવરકર
બાલ ગંગાધર તિલક
સુભાષચંદ્ર બોઝ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
તારાબહેન પટેલ
આપેલ બંને
આઈ.પી.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP