ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 8% 1% 10% 5% 8% 1% 10% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઓરિસ્સા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એટલી માઉન્ટબેટન ચર્ચિલ રૂઝવેલ્ટ એટલી માઉન્ટબેટન ચર્ચિલ રૂઝવેલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ? કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ કચ્છનું યુધ્ધ જૂનાગઢનું યુધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ સુરતનું યુધ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ? રણછોડરાય દયારામ લાભશંકર સાધુરામ એકેય નહીં મૂળશંકર દયારામ રણછોડરાય દયારામ લાભશંકર સાધુરામ એકેય નહીં મૂળશંકર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) ઔરંગઝેબ - લાલ કિલ્લો અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) ઔરંગઝેબ - લાલ કિલ્લો અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP