GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કેન્દ્રશાસિત વિસ્તારો બાબતે નીચેના પૈકી વિધાનો સાચાં છે ?
1. બ્રિટીશ શાસન દરમિયાન, 1874માં કેટલાક વિસ્તારો અનુસૂચિત જિલ્લાઓ તરીકે રચવામાં આવ્યાં હતાં.
2. આ અનુસૂચિત જિલ્લાઓ ત્યારબાદ ચીફ કમિશ્નર પ્રોવીન્સીસ તરીકે જાણીતા થયાં.
3. 7મા બંધારણીય સુધારા અધિનિયમ અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અન્વયે 1956માં ભાગ-C અને ભાગ-D પ્રદેશો કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે બદલવામાં આવ્યાં.
4. વર્ષ 1996માં દિલ્હીને ખાસ દરજ્જો પૂરો પાડવામાં આવ્યો.

આપેલ પૈકી કોઈ નહીં
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રૂદ્ર મોડલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ?

પાંચમી પંચવર્ષીય યોજના
ત્રીજી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ (ISRO) સફળતાપૂર્વક કૃત્રિમ છિત્ર રડાર (synthetic aperture radar), NISAR, વિકસાવ્યું છે.
2. તે ભારત અને રશીયા માટેના સંયુક્ત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ મિશન (Joint Earth Observation Satellite Mission) માટે ઉપયોગમાં લેવાશે.
3. NISAR આપણા ગ્રહની સપાટીમાં ફેરફાર માપવા માટે બે જુદાં રડાર આવર્તનો (radar frequencies) L-બેન્ડ અને S-બેન્ડનો ઉપયોગ કરનાર પ્રથમ ઉપગ્રહ મિશન છે.
4. આ રડાર કોઈપણ હવામાન પરિસ્થિતિઓમાં કોઈપણ સમયે ઉચ્ચ ગુણવત્તાવાળી છબીઓનું નિર્માણ કરવા સક્ષમ છે.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાજકોષીય ખાધ (Fiscal deficit)માંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાધને ___ કહે છે.

અંદાજપત્રીય ખાધ
મૂડી ખાધ
મહેસૂલી ખાધ
પ્રાથમિક ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે.
2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે.
3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.

ફક્ત 1 અને 2
ફક્ત 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP