GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?