Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.

1 અને 2
માત્ર 2
માત્ર 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

પશ્ચાત્તાપ
પશ્ચાતાપ
પ્રશ્ચાતાપ
પ્રશ્ચાત્તાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
₹ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

75 પૈસા
1 રૂપિયો
1 રૂપિયો 50 પૈસા
1 રૂપિયો 25 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

110
109
111 (1)
108

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP