ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લુધિયાણા જલંધર લાહોર અમૃતસર લુધિયાણા જલંધર લાહોર અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ? બાલ ગંગાધર તિલક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP