PSI Prelim Exam Paper (06-03-2022)
નીચે આપેલ મંદિરો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો.
(1) બૃહદેશ્વર મંદિર
(2) કોણાર્ક સૂર્ય મંદિર
(3) દેલવાડા મંદિર
(4) કેદારનાથ મંદિર
(a) રાજસ્થાન
(b) તમિલનાડુ
(c) ઉત્તરાખંડ
(d) ઓરિસ્સા

1c, 2a, 3b, 4c
1d, 2a, 3c, 4b
1b, 2d, 3a, 4c
1d, 2b, 3a, 4c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.
(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.
(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.
(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.
(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.
હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું ?

આમાંથી કોઈ નહીં
R
Q
P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીરજ ચોપડા માટે નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ?
(1) 2021 ની ઓલમ્પ્સિમાં તેમણે સુવર્ણ પદક જીત્યો.
(2) તેઓ ભારતીય સેનાની 1લી મહાર રેજીમેન્ટમાં કાર્યરત છે.
(3) 2018 એશિયાન રમતોત્સવમાં તેમણે સુવર્ણ પદક જીત્યો.
(4) તેમને 2021 માં પદ્મવિભુષણ એનાયત કરવામાં આવ્યો.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.
(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.
(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.
(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.
(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.
R કયા શહેરનો છે ?

ચંડીગઢ
આમાંથી કોઈ નહીં
દિલ્હી
લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
1999 માં કારગીલ યુદ્ધનાં સમયે ભારતનાં રક્ષા મંત્રી કોણ હતાં ?

મનોહર પરિકર
અરૂણ જટલી
જ્યોર્જ ફર્નાન્ડીઝ
જશવંત સિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ?
(1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ.
(2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે.
(3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે.
(4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.

ફક્ત 1 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP