Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મને પત્ર લખ્યો.
હું પત્ર લખું છું.
મેં પત્ર લખાવ્યો.
મારા વડે પત્ર લખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP