Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

સાપુતારા
શેત્રુંજય
બરડો
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ?

સૂર્યમંદિર
કિર્તી તોરણ
રૂદ્રમહાલય
ક્રિકેટ સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
શંકરાચાર્ય
ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP