Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

નરસિંહ મહેતા
અખો
નર્મદ
અસાઈત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

પી.વી. નરસિંહરાવ
આપેલ પૈકી એક પણ નહીં
જવાહરલાલ નહેરુ
ચૌધરીચરણ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP