ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી'

સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે
સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે.
ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.
સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ છે. - કઈ ?

ઉત્તમ, મધ્યમ અને સામાન્ય
લિપી, વાણિ અને જ્ઞાન
સત્વ, રજસ અને તમસ
અભિધા, લક્ષણા અને વ્યંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP