ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

ઈંડા સુંદર ચીતરેલા જ હોય
મોર સુંદર હોય તેથી
હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય
મોરનું ઈંડું ચીતરાઈ જ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

સાદું વાક્ય
પ્રેરક વાક્ય
સંયુક્ત વાક્ય
સંકુલ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

વાંચશો તો પાસ થશો
વાંચ્યું પણ આવડ્યું નહીં
વાંચ્યું તેથી આવડ્યું
કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP