ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

સંકુલ વાક્ય
સંયુક્ત વાક્ય
પ્રેરક વાક્ય
સાદું વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ?

ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે.
દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી
બધું ભગવાનનું ધાર્યું થાય છે.
તે વ્યાકરણમાં નિષ્ણાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP