ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.

દ્રવ્યવાચક સંજ્ઞા
જાતિવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

વહેમ રાખનારનો વિનાશ થાય છે.
ત્યાગ કરો અને સુખ ભોગવો
જેવું કર્મ તેવું ફળ
મારા ભક્તનો કદી નાશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP