ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

લોભે લક્ષણ જાય
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
દોરડી બળે પણ વળ ન મૂકે
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
શાકભાજીનું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે.

ઈતરેતર દ્વંદ્વ
વૈકલ્પિક દ્વંદ્વ
તત્પુરુષ સમાસ
સમુચ્ચય દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP