Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
વિશ્વાસ ઠગારો સાબિત થાય
સારી ખીચડીનો સ્વાદ બગડવો
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

ભોજા ભગત
અખો
પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

ધીરુભાઈ અંબાણી
ડૉ. વિક્રમ સારાભાઈ
ત્રણમાંથી એક પણ નહીં
સામ પિત્રોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP