Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

ભોજા ભગત
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ?

અલૌકિક - દિવ્ય
ગંભીર - છીછરું
અભ્યાગત - અતિથિ
ઉપહાસ - મશ્કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP