Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

નરસિંહ મહેતા
ભોજા ભગત
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું'

વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા
લાકડા ઉપર મંક્ડું ચડાવવું
સજીવ અને નિર્જીવનો યોગ કરવો
અશક્ય બાબત શક્ય બનાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
ધીરુભાઈ ઠાકર
ત્રિભુવન લુહાર
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP