Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

નરસિંહ મહેતા
ભોજા ભગત
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું'

સજીવ અને નિર્જીવનો યોગ કરવો
અશક્ય બાબત શક્ય બનાવવી
લાકડા ઉપર મંક્ડું ચડાવવું
વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

અનિલ જોશી
કૃષ્ણલાલ શ્રીધરાણી
રાજેન્દ્ર શાહ
સુંદરમ્‌

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP