Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

ડૉ. વિક્રમ સારાભાઈ
ધીરુભાઈ અંબાણી
ત્રણમાંથી એક પણ નહીં
સામ પિત્રોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

મુંડક ઉપનિષદ
કઠોપનિષદ
માંડુક્ય ઉપત્તિષદ
છાન્દોગ્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

સ્વકર્મનું ફળ મળવું
એકનું કરેલું બીજાને નડવું
આદર્યા અધૂરાં રહેવાં
પ્રેમ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP