ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

વહેમ રાખનારનો વિનાશ થાય છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
જેવું કર્મ તેવું ફળ
ત્યાગ કરો અને સુખ ભોગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ?

તપેલી તપેલી છે
શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા
ગાંધીજી એટલે ગાંધીજી
તે આવ્યો પણ બોલ્યો નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો.

દુઃ + ગુણ = દુર્ગુણ
નિઃ + ધન = નિર્ધન
નિઃ + રસ = નિરસ
નિઃ + આહાર =નિરાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP