ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ?

સમયવાચક
સ્થળવાચક
પ્રમાણવાચક
નકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

તે આત્મા તું જ છે.
સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.
એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.
સત્ તત્વ આત્મા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP