ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય
ઈંડા સુંદર ચીતરેલા જ હોય
મોરનું ઈંડું ચીતરાઈ જ જાય
મોર સુંદર હોય તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે.

આનંદમાં આવવું
ઉમંગમાં આવી જવું
સંઘર્ષમાં ઉતરવું
ખૂબ અધીરા બની જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP