ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

નામયોગી
કેવળપ્રયોગી
એક પણ નહીં
ઉભયાન્વયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ?

મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ
પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ
બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ
મંદિરોમાં થતી પૂજા ભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP