બાયોલોજી (Biology) અંગસ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો છે ? પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક મૃદુકાય પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે ? વ્હિટેકર આઈકલર લિનિયસ થીઓફેસ્ટસ વ્હિટેકર આઈકલર લિનિયસ થીઓફેસ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? કેલ્શિયમ કાર્બોનેટ કેરેટિન ક્યુટિન કાઈટિન કેલ્શિયમ કાર્બોનેટ કેરેટિન ક્યુટિન કાઈટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એપોએઝાઈમ જૂથ શેનું બનેલું હોય છે ? કર્બોદિત પ્રોટીન લિપિડ ન્યુક્લિઈક ઍસિડ કર્બોદિત પ્રોટીન લિપિડ ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? થાયમિન, યુરેસીલ સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન થાયમિન, યુરેસીલ સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP