બાયોલોજી (Biology)
ઉભયજીવી, ઉપાંગવિહીન ચતુષ્પાદ પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ?

સાલામાન્ડર
ઈકથીઓફિશ
સાપ
દેડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એમાયલોઝ એ ક્યા રાસાયણિક બંધ ધરાવે છે ?

∝-1- ગ્લાયકોસિડીક બંધ
β-1,4- ગ્લાયકોસિડીક બંધ
∝,1, 6- ગ્લાયકોસિડીક બંધ
β-1,6- ગ્લાયકોસિડીક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
આપેલ તમામ
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?

વાનસ્પતિક
જન્યુજનક
આમાંથી કોઈ નહીં
બીજાણુજનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવાવરણની રચના કેવી રીતે થાય છે ?

નિવસનતંત્ર સંયુક્ત રીતે
જાતિઓ ભેગી થઈને
જૈનસમાજ ભેગા થઈને
વસતિઓ ભેગી થઈને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?

થીઓફેસ્ટસ
આઈકલર
કરોલસ લિનિયસ
આર.એચ. વ્હીટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP