Talati Practice MCQ Part - 1 પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ? વેંકૈયા નાયડુ એવરામ હશેકો રામનાથ કોવિંદ નરેન્દ્રભાઈ મોદી વેંકૈયા નાયડુ એવરામ હશેકો રામનાથ કોવિંદ નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો. 25% 33.33% 19% 15% 25% 33.33% 19% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અઝીઝ’ કોનું તખલ્લુસ છે ? ધનવંત ઓઝા પિતાંબર પટેલ ધનશંકર ત્રિપાઠી ચંદ્રકાન્ત શેઠ ધનવંત ઓઝા પિતાંબર પટેલ ધનશંકર ત્રિપાઠી ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન' ક્યાં આવેલ છે ? હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક છત્તીસગઢ હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘શમણાં’ કોની કૃતિ છે ? ત્રિભુવનદાસ લુહાર ગૌરીશંકર જોષી કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ગૌરીશંકર જોષી કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બેસન્ટ સ્વામી વિવેકાનંદે મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ સ્વામી વિવેકાનંદે મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP