Talati Practice MCQ Part - 1
પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

વેંકૈયા નાયડુ
એવરામ હશેકો
રામનાથ કોવિંદ
નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો.

25%
33.33%
19%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અઝીઝ’ કોનું તખલ્લુસ છે ?

ધનવંત ઓઝા
પિતાંબર પટેલ
ધનશંકર ત્રિપાઠી
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન' ક્યાં આવેલ છે ?

હરિયાણા
હિમાચલ પ્રદેશ
કર્ણાટક
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘શમણાં’ કોની કૃતિ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ગૌરીશંકર જોષી
કનૈયાલાલ મુનશી
ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદે
મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP