બાયોલોજી (Biology) કયા પ્રાણીઓ સસ્તનમાં સમાવેશ થાય છે ? ડોલ્ફિન વહેલ આપેલ તમામ બતકચાંચ ડોલ્ફિન વહેલ આપેલ તમામ બતકચાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે કારણ કે, તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ? ભાજનવસ્થા-II ભાજનોત્તરવસ્થા-II ભાજનવસ્થા-I ભાજનોત્તરવસ્થા-I ભાજનવસ્થા-II ભાજનોત્તરવસ્થા-II ભાજનવસ્થા-I ભાજનોત્તરવસ્થા-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઓસાઈડ એટલે, પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ ન્યુક્લિક ઍસિડ + ફૉસ્ફેટ પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ + ફોસ્ફેટ ન્યુક્લિઓટાઈડ + ફૉસ્ફેટ પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ ન્યુક્લિક ઍસિડ + ફૉસ્ફેટ પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ + ફોસ્ફેટ ન્યુક્લિઓટાઈડ + ફૉસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP