GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.

કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર
દિવાન પરિવાર
અચરતલાલ ગીરધરલાલ પરિવાર
તાંબ્વેકર પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

પ્રેસીડેન્શિયલ વીટો
સેન્ટર વીટો
સ્પેન્સર વીટો
પૉકેટ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP